Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

સાદુવાક્ય
મિશ્રવાક્ય
સંકુલવાક્ય
સંયુક્તવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

પુલકેશી પહેલો
કીર્તિવર્મા
મંગલેશ
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

ઇસ્માઇલભાઈ નાગોરી
દુલા ભાયા કાગ
જલન માતરી
અંકિત ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP