GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :
'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી
'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી
'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી
'A & B’ એટલે A એ B કરતા નાનો નથી
'A # B” એટલે A એ B કરતા મોટો નથી
આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.
વિધાનો : S$Q,Q@B,B&K,K#W
તારણો : (I) W%B
(II) S@B

જો માત્ર તારણ II સાચું છે.
જો તારણ । અથવા II સાચું છે.
જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી.
જો માત્ર તારણ I સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કોણ કારોબારી સત્તા ધરાવતું નથી ?

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિીયા
આપેલ પૈકી એક પણ નહીં
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા
ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાકાટક રાજ્યના અભિલેખોમાં ___ ને "ગુપ્તોનો આદિરાજ” (આધરાજ) જણાવીને ગુપ્ત રાજવંશનો પરિચય એ રાજાથી શરૂ કર્યો છે.

ઘટોત્કચ
પુષ્યમિત્ર
આપેલ પૈકી એક પણ નહીં
રુદ્રદામા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કોઈપણ સ્થળે ભારત અથવા ભારતીય સેના સામેના મોટા જૈવિક અથવા રાસાયણિક શસ્ત્રોથી હુમલાની ઘટનામાં ભારત ___ કરશે.

આપેલ પૈકી એક પણ નહીં
જૈવિક અને રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો વિકલ્પ જાળવી રાખશે.
પરમાણુ શસ્ત્રોથી પ્રતિકાર કરવાનો વિકલ્પ જાળવી રાખશે.
ફક્ત તેના પરંપરાગત દળોનો ઉપયોગ કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ગોટાબાયા રાજપક્સા (Gotabaya Rajapaksa) ___ રાજકીય પક્ષના છે.

શ્રીલંકા ડેમોક્રેટીક ફ્રન્ટ
શ્રીલંકા પીપલ્સ ફ્રન્ટ
કટુનાયકા રીપબ્લીકન પાર્ટી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમ્યાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) થયું હતું ?

મોરારજી દેસાઈ
જવાહરલાલ નેહરુ
ઇન્દીરા ગાંધી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP