કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'COVID-19 : સભ્યતા કા સંકટ ઔર સમાધાન' પુસ્તક કોણે લખ્યું છે ?

રઘુરામ રાજન
કૈલાશ સત્યાર્થી
નરેન્દ્ર મોદી
કુમાર વિશ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના DG તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

IPS કે.વિજય કુમાર
IPS આર. આર. ભટનાગર
IPS એસ.કે સિન્હા
IPS એમ.એ. ગણપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ?

બળદેવસિંહ સમિતિ
વિવેક દેબરોય સમિતિ
જે.બી કૃપલાણી સમિતિ
રણજીતસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP