બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.
જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી ?

પ્રોટીન
70s રિબોઝોમ્સ
વલયાકાર - DNA
80s રિબોઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
થીઓફેસ્ટસ અને લિનિયસે વનસ્પતિઓને શેના આધારે વર્ગીકૃત કરી ?

મહત્તા
વસવાટ અને જાતિલક્ષણો
જાતિલક્ષણો
વસવાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેથેરેન્થસ રોઝિયસ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?

જાસૂદ
બોગનવેલ
બારમાસી
ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP