GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પર્યાવરણની જાળવણીના હેતુસર અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના વરદ્હસ્તે તાજેતરમાં કયું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું ?

અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ
ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ
આપેલ તમામ
મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ, લેખક દુલા ભાયા કાગનું જન્મસ્થળ જણાવો.

કડિયાળી
મજાદર
મોરંગી
રાજપારડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

કુમારગુપ્ત
સમુદ્રગુપ્ત
પુષ્પગુપ્ત
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP