GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. GST કાયદા મુજબ ગુજરાતની વિવિધ શાખાઓ માટે પેઢીએ ___ નોંધણી (Registration) નંબર લેવો પડશે. અલગ-અલગ (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ એક જ (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ અલગ-અલગ (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ એક જ (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ? આવો કોઈ નિયમ નથી નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં રાજ્ય સભા લોકસભા આવો કોઈ નિયમ નથી નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં રાજ્ય સભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું રાખી મૂકેલ કમાણીની પડતરની ગણતરી કરવાનું સુત્ર છે ? જ્યાં, Kr = રાખી મુકેલ કમાણીની પડતર, D = શેરદીઠ ડીવીડન્ડ, P = શેરદીઠ ચોખ્ખી આવક, g = ડીવીડન્ડ વૃદ્ધિ દર, Kd = દેવાની પડતર, Ke = ઇક્વિટી શેરમૂડીની પડતર, T = શેરધારકોને લાગુ પડતો સીમાંત કર દર, C = કમિશન અને દલાલી ખર્ચ ટકાવારીમાં Kr = D / P + g Kr = Ke (1-T) (1-C) Kr = Kd (1-T-C) Kr = Kd (1-T) (1-C) Kr = D / P + g Kr = Ke (1-T) (1-C) Kr = Kd (1-T-C) Kr = Kd (1-T) (1-C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે. 15% 30% 10% 20% 15% 30% 10% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારની બધી આવકો અને ખર્ચનું ઓડીટ કરવા માટે કોણ જવાબદાર છે ? નિયંત્રક અને મહા હિસાબી પરીક્ષક (CAG) વાણિજ્ય મંત્રી નાણા મંત્રી ઓડીટ મંત્રી નિયંત્રક અને મહા હિસાબી પરીક્ષક (CAG) વાણિજ્ય મંત્રી નાણા મંત્રી ઓડીટ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ? આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP