પુરસ્કાર (Awards) નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? સી. વી. રમન રવીન્દ્રનાથ ટાગોર અમર્ત્ય સેન આપેલ પૈકી એક પણ નહીં સી. વી. રમન રવીન્દ્રનાથ ટાગોર અમર્ત્ય સેન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સૌપ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી "ભારત રત્ન" પણ મળેલ છે ? વિજયાલક્ષ્મી પંડિત સરોજિની નાયડુ ઈન્દિરા ગાંધી મધર ટેરેસા વિજયાલક્ષ્મી પંડિત સરોજિની નાયડુ ઈન્દિરા ગાંધી મધર ટેરેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ? રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? ન્યૂરોલોજી સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ સર્જરી ન્યૂરોલોજી સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ સર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP