GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 {Ø} ના ઉપગણોની સંખ્યા ___ છે. 1 Zero આપેલ પૈકી એક પણ નહીં 2 1 Zero આપેલ પૈકી એક પણ નહીં 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કાયસ્ક્વેર વિતરણના વક્રની સંમિતતા શી છે ? ધન વિષમતા સંમિત આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા ધન વિષમતા સંમિત આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ∆ ABC અને ∆ PQR ની સંગતતા ABC↔RPQ સમરૂપતા છે. જો m∠A + m∠C=m∠B હોય તો ∆ PQR માં ક્યો ખૂણો કાટખૂણો થાય ? ∠R ∠PQR ∠Q ∠P ∠R ∠PQR ∠Q ∠P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંકુશની શરુઆત ક્યાંથી થાય છે ? માહિતી સંપાદન સુધારાલક્ષી પગલાં ધોરણોની સ્થાપના આપેલ પૈકી એક પણ નહીં માહિતી સંપાદન સુધારાલક્ષી પગલાં ધોરણોની સ્થાપના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP