GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

ન્યૂટન
દ્વિપદી વિસ્તરણ
આપેલ પૈકી એક પણ નહીં
લાન્ગ્રાજની રીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ?

પ્રગટીકરણનો ખ્યાલ
નાણાના માપનનો ખ્યાલ
રૂઢિગત ખ્યાલ
સાતત્યનો ખ્યાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-V
પરિશિષ્ટ-IX
પરિશિષ્ટ-VII
પરિશિષ્ટ-VI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

પ્રયોગો દ્વારા નક્કી થાય તે
સંચાલકો નક્કી કરે તે
અનુભવનો નિચોડ
મેનેજરો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP