GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 {Ø} ના ઉપગણોની સંખ્યા ___ છે. 1 2 આપેલ પૈકી એક પણ નહીં Zero 1 2 આપેલ પૈકી એક પણ નહીં Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ન્યૂટન દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં લાન્ગ્રાજની રીત ન્યૂટન દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં લાન્ગ્રાજની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ? પ્રગટીકરણનો ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ સાતત્યનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ સાતત્યનો ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-V પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? પ્રયોગો દ્વારા નક્કી થાય તે સંચાલકો નક્કી કરે તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે સંચાલકો નક્કી કરે તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંધિ છોડો. યશોજ્જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP