Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

તમામા સાચા છે.
3, 4 સાચા છે.
માત્ર 3 સાચું નથી.
તમામ સાચા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિ પદની છેલ્લી ચૂંટણીમાં ઉમેદવાર હતા ?
(1) અબ્દુલ કલામ
(2) હમીદ અન્સારી
(3) પ્રણવ મુખરજી
(4) પી.એ.સંગમા

1, 2, 3
1, 2, 4
1, 2
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી સોનું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજ્યનો છે ?

ગુજરાત
આંધ્ર પ્રદેશ
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP