GPSC PI Prelim Exam Paper 03 January 2021
PESA અધિનિયમ, 1996 ના હેતુઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. પંચાયત સંબંધી બંધારણની IXમી અનુસૂચિની જોગવાઈઓએ પાંચમી અનુસૂચિના ક્ષેત્રોને લાગુ પડતી નથી.
2. હાલમાં પંદર રાજયો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.
3. તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.

1,2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાત સરકારની સૌની (SAUNI) યોજના માટે સાચાં છે ?
1. લિંક (સાંકળ)-1 - મોરબી જિલ્લાથી જામનગર જિલ્લો
2. લિંક - 2 - સુરેન્દ્રનગર જિલ્લાથી અમરેલી જિલ્લો
3. લિંક - 3 - સુરેન્દ્રનગર જિલ્લાથી રાજકોટ જિલ્લો
4. લિંક - 4 - મહેસાણા જિલ્લાથી જુનાગઢ જિલ્લો

ફક્ત 1,2 અને 3
ફક્ત 2,3 અને 4
1,2,3 અને 4
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ?

મોરારજી દેસાઈ
સરદાર પટેલ
ઉચ્છંગરાય ઢેબર
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કોએ તેઓની તરલ અસ્ક્યામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને ___ કહે છે.

રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર (Central liquid Ratio)
પર્યાપ્તતા મૂડીનો ગુણોત્તર (Capital Adequacy Ratio)
વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (statutory liquidity Ratio)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP