Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોઇ વ્યકિત સ્વબચાવ માટે કોઇ બીજી વ્યકિતને મારે છે ત્યારે તે બાબતનો IPC - 1860ના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતની સાક્ષર નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વલ્લભવિદ્યાનગર
નડિયાદ
ગાંધીનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP