ભારતનું બંધારણ (Constitution Of India)
બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ?

મૂળભૂત ફરજો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આપેલ પૈકી એક પણ નહીં
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

સતિષચંદ્ર સમિતિ
ક્રિપલાણી સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ
સંથાનમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

વિશાખા જજમેન્ટ
સમતા જજમેન્ટ
વી.એન. ગોધાવર્દન
ઇન્દ્રસ્વાહનેય કેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP