Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
મૂળરાજ
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બ્રિટનથી આવતા અધિકારીઓને તાલીમ આપવા માટે ફોર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કોણે કરી ?

ક્લાઈવ
વેલેસ્લી
કૉર્નવોલિસ
વૉરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP