GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારત દેશ માટેના અર્થવિષયક આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. વી. કે. આર. વી. રાવનું નામ શા માટે જાણીતું છે ?

નોબેલ પ્રાઈઝ માટે
ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે
આયોજન અંગેના નિર્ણયો લેવા માટે
રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગરીબ પરિવારોને એલ. પી. જી. જોડાણ પૂરા પાડવા અંગેની પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજનામાં કેટલો લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો ?

50 લાખ જોડાણ
5 લાખ જોડાણ
1 કરોડ જોડાણ
5 કરોડ જોડાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.
તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP