Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગાંધીજીએ કોની ઈચ્છાથી “નવજીવન’ સામયિકનુ તંત્રીપદ સ્વીકાર્યું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
ઝવેરચંદ મેધાણી
શામળદાસ ગાંધી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ?

ટ્રેક્ટરની ખરીદીમાં સબસીડી આપવા
શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા.
ટપક સિંચાઈ પધ્ધતિનો વ્યાપ વધારવા
વણકરોને હાથશાળોના આધુનિકીકરણ માટે સબસીડી આપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP