Talati Practice MCQ Part - 4
ભાલકાતીર્થ સ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

દેવભૂમિ દ્વારકા
ગીર – સોમનાથ
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ભાદર
નર્મદા
શેત્રુંજી
ભોગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ઘોડાગાડી

મધ્યમપદલોપી
કર્મધારય
બહુવ્રીહિ
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ
નર્મદા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP