Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ
નર્મદા
પ્રીતમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 ની છેલ્લી કલમ -

ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે.
રાષ્ટ્ર વિરૂધ્ધ ગુનો બદલ સજા બાબતે છે.
કોમી હિંસા બદલ સજા બાબતે છે.
આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP