Talati Practice MCQ Part - 8
‘જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી' માટે સાચો પારિભાષિક શબ્દ આપો.

અખોવન
સતી સ્ત્રી
પુણ્યશાળી સ્ત્રી
સૌભાગ્યવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતાથી ભાષણ કરાયું.
રાજનેતાને ભાષણ કરવા કહ્યું.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે
રાજનેતા પાસે ભાષણ કરાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP