GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

લક્ષ્ય સાધવું
લક્ષ્ય ન મળવું
ધ્યેય સિદ્ધ ન થવું
લક્ષ્ય આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં ક્યા લેખકને ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

વિનોદ ભટ્ટ
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
ભાગ્યેશ જહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP