GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? કલાપી ન્હાનાલાલ ખબરદાર કવિ બોટાદકર કલાપી ન્હાનાલાલ ખબરદાર કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ? એમ.એન.રાય કાર્લ માર્ક્સ કીશોરલાલ મશરુવાળા નરહરિ પરિખ એમ.એન.રાય કાર્લ માર્ક્સ કીશોરલાલ મશરુવાળા નરહરિ પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઠકકર બાપા ઈન્દુલાલ યાજ્ઞિક જયોતીન્દ્ર દવે ધૂમકેતુ ઠકકર બાપા ઈન્દુલાલ યાજ્ઞિક જયોતીન્દ્ર દવે ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા છંદમાં 24 માત્રા હોય છે ? ચોપાઈ ઝૂલણા મનહર દોહરો ચોપાઈ ઝૂલણા મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP