GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? ન્હાનાલાલ કલાપી કવિ બોટાદકર ખબરદાર ન્હાનાલાલ કલાપી કવિ બોટાદકર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ? કીશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ એમ.એન.રાય નરહરિ પરિખ કીશોરલાલ મશરુવાળા કાર્લ માર્ક્સ એમ.એન.રાય નરહરિ પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક ઠકકર બાપા જયોતીન્દ્ર દવે ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠકકર બાપા જયોતીન્દ્ર દવે ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા છંદમાં 24 માત્રા હોય છે ? મનહર દોહરો ઝૂલણા ચોપાઈ મનહર દોહરો ઝૂલણા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP