ગુજરાતી સાહિત્યના પ્રથમ હાઈકુ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'ની રચના કોણે કરી હતી ? મણિશંકર ભટ્ટ ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બળવંતરાય ઠાકોર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલ્પસર પરિયોજનામાં કઈ નદીનું પાણી ભળતું નથી ? સાબરમતી આજી નર્મદા ઢાઢર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘નયા ગુજરાત’ સ્વપ્ન કયા મુખ્યમંત્રી સાથે સંકળાયેલું છે ? અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી નરેન્દ્ર મોદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી ? સોનું કોપર પોટેશિયમ સીસું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ? આત્મારામ જવાહરમલ કેશવચંદ્ર ગોપાલહરિ દેશમુખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ? 50 ટકા 100 ટકા 33 ટકા 66 ટકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાહિત્યકાર ચૂનીલાલ મડિયાનો જન્મ કયાં થયો હતો ? ધોરાજી સીતવાડા શિયાણી ગોલાના પાલ્લા TRUE ANSWER : ? YOUR ANSWER : ?