તાજેતરમાં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ 2022’ના વિજેતા તરીકે કોના નામની જાહેરાત કરી છે ? ડો. જેમ્સ એફ. બેલ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ડો. ડોના બેર્ડ ડો. સિન્થિયા રોસેન્ઝવેગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2022ના 'પ્રેસ સ્વતંત્રતા દિવસ’નો યજમાન દેશ કયો છે ? ફિનલેન્ડ સ્વીડન ઉરુગ્વે નોર્વે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશોએ NATOમાં સામેલ થવા માટે અરજી કરી છે ? સ્વીડન આપેલ પૈકી એક પણ નહીં ફિનલેન્ડ આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ? મઝગાંવ ડોક લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી એમ.એન. રાયસા શ્રી વી.એસ. અગ્રવાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
WEF ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો છે ? 31મો 54મો 46મો 15મો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુરત અને INS ઉદયગીરી યુદ્ધ જહાજ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ ક્યા રાજ્યમાં નેચિફુ ટનલનું ઉત્ખનન કાર્ય પૂર્ણ કર્યું છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે સ્પેસ ટેલિસ્કોપની મદદથી વિશ્વના પ્રથમ રહેવા લાયક ગ્રહની શોધ કરવાની યોજના બનાવી ? ફ્રાન્સ ચીન રશિયા અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?