ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ? સ્વામી નિર્ગુણાનંદજી સ્વામી હેન્ની આપેલ પૈકી એક પણ નહીં સ્વામી આનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ કાર્લ માર્ક્સ રસ્કિન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? ઓરિસ્સા પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી ભાઈ દેસાઈ મહાત્મા ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? જવાહરલાલ નહેરૂ રાજીવ ગાંધી વિનોબા ભાવે ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતુ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું.'કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો. મણિલાલ નભોરામ ત્રિવેદી મગનલાલ રતનજી દવે મહાદેવ દેસાઈ વાલજી ગોવિંદજી દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. રેવાશંકર મુકતાનંદજી રાયચંદભાઈ જગજીવનભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મોહન મંદિર મહાત્મા મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1919 1917 1922 1915 TRUE ANSWER : ? YOUR ANSWER : ?