30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 60 20 30 40 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ઉપજ-ખર્ચ મિલકત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મૂડી મળતરનો દર ___ કરતાં વધારે હોય તો શેરદીઠ કમાણી વધે છે. જાવક દર આવક દર વ્યાજ દર મૂડી પડતર દર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.દીકરીની દીકરી પૌત્રી દોહિત્રી પ્રપૌત્રી દયિતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા (d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા (1) સાબરકાંઠા જિલ્લો(2) કચ્છ જિલ્લો (3) નવસારી જિલ્લો(4) ગીર સોમનાથ જિલ્લો a-2, b-4, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો કોઈ જનરલ મેનેજર તેના વતી કેટલાક સેલ્સમેનની ભરતી કરવા માટે સેલ્સ મેનેજર ને કહે છે, તો તે શેનું ઉદાહરણ છે ? સત્તાનું વિકેન્દ્રીકરણ સત્તાની સોંપણી જવાબદારીની સોંપણી સત્તાનું વિભાજન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ? સ્ટોર્સ ખાતાવહી નિભાવવી ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ કાચા માલની સપાટીઓ નક્કી કરવી એબીસી વિષ્લેષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલાં વિધાનો જુઓ :1. દરેક જિલ્લામાં જિલ્લા પરિષદની રચના કરવી અને કલેક્ટર તેના મુખ્ય સચિવ તરીકે કામ કરે.2. દરેક રાજ્યમાં એક વિધાનપરિષદ હોય કે જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય.3. રાજ્ય નાણાં પંચો કેન્દ્રીય નાણાં પંચની ભલામણોને ધ્યાનમાં લે.4. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણ હેઠળ સોંપાયેલાં તમામ કામો સોંપવાં.ઉપરોક્ત ભલામણો કોના દ્વારા કરવામાં આવી હતી ? અશોક મહેતા સમિતિ આપેલ પૈકી એક પણ નહીં બળવંતરાય મહેતા સમિતિ વહીવટી સુધારા પંચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ? આયોજન વિનાની સફળતા સ્વનિયંત્રણ કર્મચારી પ્રતિબદ્ધતા વધુ સારું મૂલ્યાંકન TRUE ANSWER : ? YOUR ANSWER : ?