નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો.
(i) વ્યાજની ચુકવણી
(ii) કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ
(iii) કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ
(iv) સબસિડી

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

શેર અને ડિબેન્ચર પર બાંયધરી કમિશનનો વધુમાં વધુ દર કેટલો છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?