ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? પી.એન.ભગવતી મહેદી નવાઝજંગ શ્રીમન્ નારાયણ નિત્યાનંદ કાનુંગો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? સોલંકી સૈન્ધવ મૌર્ય પરમાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? મગધ કલિંગ ઉજ્જૈન પાટણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીની યાદમાં ગુજરાતમાં "મીઠાનો ડુંગર" કયા શહેરમાં બનાવવામાં આવેલો છે ? બારડોલી પોરબંદર દાંડી ગાંધીનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1926 1930 1928 1924 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ? એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડભોઈના કિલ્લાને ચાર દરવાજા આવેલ છે. તેમાંથી પૂર્વનો દરવાજો કયા નામથી ઓળખાય છે ? હીરા સલાટ દરવાજો કારંજ પાણી દરવાજો મહુડી ભાગોળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ? મહાત્મા ગાંધી સરદાર પટેલ મોરારજી દેસાઈ શામળદાસ ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?