નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ? પ્રેમપ્રકાશ સરસગીતા જ્ઞાનગીતા બાવનાક્ષર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહમુદ બેગડાએ દ્વારકાનું નામ શું રાખ્યું ? મુસ્તુફાનગર ફિરદોષ મુસ્તુફાબાદ મહમ્મદાબાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ? ખેડા ખિલાફ અસહકાર આંદોલન ચંપારણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો. સજીવારોપણ ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો. “ઝાઝા હાથ રળિયામણાં" કામ કરવું ઝાઝા બધા હાથ હોવા એક હાથ હોવી એકતા હોય તો ગમે તેવુ કાર્ય થઈ શકે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોલિયો રોગ ક્યાં વાઈરસથી થતો રોગ છે ? કિમિયન વેરોસિલા પોલિમેટિક્સ રૅબ્ડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટર ભાષા COBOL શા માટે ઉપયોગી છે ? આપેલ તમામ આર્થિક ઉદ્દેશ્ય ગ્રાફિક ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ? જયંતી દલાલ વેણીભાઈ પુરોહિત ચંદ્રવદન મહેતા રમણલાલ સોની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A અને B ભાઈ છે. એ A ની બહેન છે. Eની બહેન D છે. જ્યારે Bની દિકરી E છે. તો D ના કાકા કોણ થાય છે ? E A C B TRUE ANSWER : ? YOUR ANSWER : ?