છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે ! અનુષ્ટુપ વસંતતિલકા પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ વસંતતિલકા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? મનહર ઝૂલણા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર ઝૂલણા શિખરિણી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 28 માત્રા કયા છંદમાં હોય છે ? દોહરો સવૈયા ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ? ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા મ સ જ સ ત ત ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની અનુષ્ટુપ મનહર દોહરો ચોપાઈ અનુષ્ટુપ મનહર દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP