છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે ! શિખરિણી વસંતતિલકા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી વસંતતિલકા અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 28 માત્રા કયા છંદમાં હોય છે ? ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP