કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ?

પ્રો.રામચરણ શર્મા
પ્રો.વિદ્યાધર મિશ્રા
પ્રો.શંકરદેવ આચાર્ય
પ્રો.રામદરશ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
સોશિયલ અવેરનેસ એન્ડ એકશન ટુ ન્યૂટ્રિલાઈઝ ન્યૂમોનિયા સકસેસફુલી (SAANS) પહેલ કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

આંધ્ર પ્રદેશ
ગુજરાત
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP