ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી ___ અખીલ ભારતીય સેવા નથી ?

ઇન્ડિયન પોલીસ સર્વિસ
ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ
ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ
ઇન્ડિયન રેવન્યુ સર્વિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ?

નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા
પરિવર્તન આયોગ
આપેલ માંથી કોઈ પણ નહીં
પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે
જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
આપેલ માંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP