ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ? સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક નાણાં વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક નાણાં વિષયક કૃષિ વિષયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ -51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો ? 43 મો 41 મો 44 મો 42 મો 43 મો 41 મો 44 મો 42 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 31 ખ 31 ક 31 ઘ 33 31 ખ 31 ક 31 ઘ 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP