ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં મંગળવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

ઉદાયુરિયો
ઈશરવાડિયો
કાનવટિયો
પાંડુરિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

લલિતા દેવી અને અનુપમા દેવી
જયા અને પાર્વતી
ગંગા અને યમુના
રિદ્ધિ અને સિદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP