GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) વિશે નીચેના વિધાનો ધ્યાન પર લોI. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ની સ્થાપના 1 જાન્યુઆરી, 1955નાં રોજ કરવામાં આવી હતી અને હાલમાં 190 દેશો વિશ્વ વેપાર સંગઠનના સભ્યો છે.II. વિશ્વ વ્યાપાર સંગઠન એ ટોકયો રાઉન્ડની ચર્ચાઓ નું પરિણામ છેઉપર આપેલા વિધાનોના સંદર્ભમાં નીચેનો કયો વિકલ્પ સાચો છે. બંને વિધાનો સાચા છે. બંને વિધાનો ખોટા છે. વિધાન (I) સાચું છે અને વિધાન (II) ખોટું છે. વિધાન (I) ખોટું છે અને વિધાન (II) સાચું છે. બંને વિધાનો સાચા છે. બંને વિધાનો ખોટા છે. વિધાન (I) સાચું છે અને વિધાન (II) ખોટું છે. વિધાન (I) ખોટું છે અને વિધાન (II) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના વિધાનો ધ્યાન પર લો.I. ભારતના મુખ્ય આયાત ભાગીદારો ચીન, અમેરિકા, UAE, સાઉદી અરેબિયા અને સ્વિત્ઝરલેન્ડ છે.II. ભારતના મુખ્ય નિકાસ ભાગીદારો UAE, અમેરિકા, સિંગાપુર અને ચીન છેIII. આઝાદી પછી વિદેશ વ્યાપારમાં ભારત દ્વારા નવા વ્યાપાર સંબંધો અને નીતિઓ સ્થાપિત થઈ છેઉપર આપેલ વિધાનોમાંથી કયું/કયા વિધાનો/વિધાન સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો. માત્ર II માત્ર I I અને II બંને I, II અને III માત્ર II માત્ર I I અને II બંને I, II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના નિયમો અનુસાર કૃષિ ક્ષેત્રની તમામ સબસીડી જે વ્યાપારને અવરોધી શકે છે. તેનું વર્ગીકરણ કયા બોક્ષમાં કરવામાં આવે છે ? વાદળી કાળા આસમાની (Amber) લીલા વાદળી કાળા આસમાની (Amber) લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) 2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે. તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે. નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે. નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે. તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે. નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP