GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેનું કયું વિધાન સાચું છે ?

કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો.
બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી.
પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી.
પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા'

આંગળીમાં નખ વધે છે.
પારકાં પોતાનાં ન બને.
પોતાનાં પારકાં ન બને.
નખ આંગળી સાથે જોડાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ (Article)માં કરવામાં આવેલી છે ?

243 K (2)
243 D (1)
243 K (3)
243 D (2) (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP