GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.
તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.
તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ફેંકી દેવાના (Disposable) રેઝર બ્લેક બનાવતી ફેક્ટરી માટે તેના ઉત્પાદન માટેની બજારમાંગ અને બજારના પૂરવઠાના વિધેયો નીચેના સમીકરણથી દર્શાવાય છે.
માંગ : x = 172-3p, પૂરવઠો : p = x-108, જ્યાં p બજારભાવ દર્શાવે છે.
આ ઉત્પાદીત વસ્તુ માટેના સમતુલિત જથ્થાનું મૂલ્ય કેટલું થશે ?

85
124
38
110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP