GSSSB Bin Sachivalay Mock Test 1 એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો. 6% 10% 8% 9% 6% 10% 8% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કથ્યુ કથે તે શાનો કવિ - આ ઉક્તિના રચિયતા કોણ છે ? શામળ અખો દલપતરામ નર્મદ શામળ અખો દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 જૂની ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું છે ? રસિક રમણી પાગલ ત્રાપજકર રસિક રમણી પાગલ ત્રાપજકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 અમે રે સુકું રૂ નું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર - પંક્તિના સર્જક કોણ છે ? રમેશ પારેખ નિરંજન ભગત મકરંદ દવે વિનોદ જોશી રમેશ પારેખ નિરંજન ભગત મકરંદ દવે વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ? ગોળ ગધેડા નો મેળો ગાય ગૌહાટી નો મેળો કાત્યોકનો મેળો આમલી અગિયારસ મેળો ગોળ ગધેડા નો મેળો ગાય ગૌહાટી નો મેળો કાત્યોકનો મેળો આમલી અગિયારસ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP