Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

સી.ટી મોર્ગન
હિલગાર્ડ એટકિનસન
એચ.ઇ.ગેરેટ
વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ?

લાહોર – પંજાબ
આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ
રાજભવન – દિલ્હી
હુસેનાપુરા – પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP