Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

એચ.ઇ.ગેરેટ
વોટસન
હિલગાર્ડ એટકિનસન
સી.ટી મોર્ગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ?

હુસેનાપુરા – પંજાબ
આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ
લાહોર – પંજાબ
રાજભવન – દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP