ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

દ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
વિશિષ્ટદ્વૈતવાદ
અદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

વર્ષાની એક સુંદર સાંજ
વસંતવિજય
અતિજ્ઞાન
ચક્રવાકમિથુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP