ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નવલરામ પંડ્યા
નર્મદ
ન્હાનાલાલ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ?

આફ્રિકાનો પ્રવાસ
હિન્દીની મુસાફરી
ઇંગ્લેન્ડની મુસાફરી
ભારત દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP