ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

મધ્યરાત્રીનો પ્રેમ
સારસીનો સ્નેહ
રાત્રિ પછિનો દિવસ
મધરાતી રાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

હું પણછ ખેંચીશ નહીં
સમયનો સાતમો ભાગ
શ્રૃણવંતુ
બ્રહ્માસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

રમણિક સોમેશ્વર
મોહનલાલ પરમાર
રમણિક અરાલવાળા
મોહનલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP