ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ?

તક્ષશિલા
વલભી
વિક્રમશીલા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ?

દેવાર્ધિશ્રમાશ્રવણ
નાગાર્જુનસૂરી
અશ્વઘોષ
સ્થુલીભદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ સોલંકી
કુમારપાળ
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ?

શંકરસિંહ વાઘેલા
ઘનશ્યામ ઓઝા
માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP