ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? ઉદયપુર જોધપુર જયપુર અજમેર ઉદયપુર જોધપુર જયપુર અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? વર્ધા જામનગર ચોરીચૌરા રાજકોટ વર્ધા જામનગર ચોરીચૌરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? એટલી ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એડન એટલી ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? બીજી ગોળમેજી પરિષદ - 1936 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 કેબિનેટ મિશન યોજના - 1944 બીજી ગોળમેજી પરિષદ - 1936 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 કેબિનેટ મિશન યોજના - 1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP