ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
નંદદલાલ બોઝ
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

સવિનય કાનૂનભંગની ચળવળ - 1930
ક્રિપ્સ મિશન - 1940
કેબિનેટ મિશન યોજના - 1944
બીજી ગોળમેજી પરિષદ - 1936

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP