ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રવીન્દ્રનાથ ટાગોર
નંદદલાલ બોઝ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

બીજી ગોળમેજી પરિષદ - 1936
ક્રિપ્સ મિશન - 1940
સવિનય કાનૂનભંગની ચળવળ - 1930
કેબિનેટ મિશન યોજના - 1944

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP