ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ? શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 8 એપ્રિલ, 1829 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 4 ઓગસ્ટ, 1811 8 એપ્રિલ, 1829 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 4 ઓગસ્ટ, 1811 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક સર આયરફૂટ લોર્ડ વેલેસ્લી લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક સર આયરફૂટ લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ? દમણ કરાઈકલ ગોવા દીવ દમણ કરાઈકલ ગોવા દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP