Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?

જવાહરલાલ નેહરુ
રાજા રામમોહનરાય
લાલા લજપતરાય
લોકમાન્ય ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

વાસુદેવ બળવંત ફડકે
ભગતસિંહ
સાવરકર
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP