ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી રેવતી અવંતી ઇન્દ્રાવતી કર્માવતી રેવતી અવંતી ઇન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લાલા લજપતરાય લોકમાન્ય ટિળક રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લાલા લજપતરાય લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? અષ્ટાધ્યાયી નિતીસારા અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી નિતીસારા અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? ચીન પર્શિયા બર્મા એનાટોલીઆ ચીન પર્શિયા બર્મા એનાટોલીઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP