ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ લોકસભાના સ્પીકર આર.બી.આઈ.ના ગવર્નર નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ લોકસભાના સ્પીકર આર.બી.આઈ.ના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ? અંદાજ સમિતિ જાહેર સાહસોની સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર હિસાબ સમિતિ અંદાજ સમિતિ જાહેર સાહસોની સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર હિસાબ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્યદીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ? નવમી સાતમી આઠમી દસમી નવમી સાતમી આઠમી દસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ? ત્રીજી સાતમી પ્રથમ પાંચમી ત્રીજી સાતમી પ્રથમ પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP