ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? લોકસભાના સ્પીકર નાણા મંત્રાલયના સચિવ આર.બી.આઈ.ના ગવર્નર કેબિનેટ સચિવ લોકસભાના સ્પીકર નાણા મંત્રાલયના સચિવ આર.બી.આઈ.ના ગવર્નર કેબિનેટ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ? જાહેર સાહસોની સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર હિસાબ સમિતિ અંદાજ સમિતિ જાહેર સાહસોની સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ જાહેર હિસાબ સમિતિ અંદાજ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્યદીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ? દસમી નવમી આઠમી સાતમી દસમી નવમી આઠમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ? ત્રીજી પાંચમી પ્રથમ સાતમી ત્રીજી પાંચમી પ્રથમ સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? આર.કે. ષણમુગમ શેટ્ટી લાલબહાદુર શાસ્ત્રી ડૉ.જોન મથાઈ જવાહરલાલ નેહરુ આર.કે. ષણમુગમ શેટ્ટી લાલબહાદુર શાસ્ત્રી ડૉ.જોન મથાઈ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP