કાયદો (Law) પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ? સી.આર.પી.સી. કલમ -13 સી.આર.પી.સી. કલમ -1 સી.આર.પી.સી. કલમ -25 સી.આર.પી.સી. કલમ -125 સી.આર.પી.સી. કલમ -13 સી.આર.પી.સી. કલમ -1 સી.આર.પી.સી. કલમ -25 સી.આર.પી.સી. કલમ -125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? ત્રણ વર્ષ એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? જિલ્લા પોલીસ અધિક્ષક જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડી.વાય.એસ.પી. જિલ્લા પોલીસ અધિક્ષક જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડી.વાય.એસ.પી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? ત્રીસ દિવસ સાત દિવસ પંદર દિવસ એકવીસ દિવસ ત્રીસ દિવસ સાત દિવસ પંદર દિવસ એકવીસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? આરોપીને ગુના અંગેની જાણ કરવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ગુના અંગેની જાણ કરવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP