પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

હૃદયરોગના હુમલાથી
આત્મઘાતી હુમલાથી
રોડ અકસ્માત
વિમાનની દુર્ઘટનાને કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા .....

એકતાની ભાવના વિકસી
બળવત્તર બનવા પામી
ગણતરીપૂર્વક નાશ પામી
વધુ વિકસવા પામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારી પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી હતી ?

શ્રી જીવરાજ મહેતા
શ્રી બળવંતરાય મહેતા
શ્રી હિતેન્દ્રભાઈ
શ્રી ઝીણાભાઈ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ?

ગ્રામ સ્વરાજનો
પંચાયતી રાજનો
હિન્દ સ્વરાજનો
રાષ્ટ્ર સ્વરાજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ?

ઝીણાભાઈ દરજી
અન્ના હજારે
મહાત્મા ગાંધીજી
શ્રી એસ.કે.ડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP