પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

વિમાનની દુર્ઘટનાને કારણે
હૃદયરોગના હુમલાથી
રોડ અકસ્માત
આત્મઘાતી હુમલાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા .....

વધુ વિકસવા પામી
ગણતરીપૂર્વક નાશ પામી
બળવત્તર બનવા પામી
એકતાની ભાવના વિકસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારી પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી હતી ?

શ્રી હિતેન્દ્રભાઈ
શ્રી ઝીણાભાઈ દરજી
શ્રી બળવંતરાય મહેતા
શ્રી જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ?

ગ્રામ સ્વરાજનો
પંચાયતી રાજનો
હિન્દ સ્વરાજનો
રાષ્ટ્ર સ્વરાજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ?

ઝીણાભાઈ દરજી
શ્રી એસ.કે.ડે.
અન્ના હજારે
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP