Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર નર્મદા અમદાવાદ કચ્છ જામનગર નર્મદા અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? દામોદર કુંડ ધીરજ કુંડ આત્મ કુંડ સૂરજ કુંડ દામોદર કુંડ ધીરજ કુંડ આત્મ કુંડ સૂરજ કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા કયાંના વતની હતા ? મથુરા પોરબંદર રાજકોટ ભાવનગર મથુરા પોરબંદર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. ચામુંડરાજ કુમારપાળ દુર્લભરાજ કર્ણદેવ ચામુંડરાજ કુમારપાળ દુર્લભરાજ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મેહમૂદ ‘બેગડો” કેમ કહેવાય છે ? તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે બે ગણું જમતો હતો તેથી તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP