Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

શિવાજી મહારાજ
બાજીરાવ
સંભાજી
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?

જુલાઈ - ઓગસ્ટ
જાન્યુઆરી -ફેબ્રુઆરી
માર્ચ- મે
ઓક્ટોબર - નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP