Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ચેતેશ્વર પૂજારા
મહેન્દ્રસિંહ ધોની
વિરાટ કોહલી
ગૌતમ ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદક્રમની દ્રષ્ટીએ નીચેના પૈકી કયું વાક્ય અશુદ્ધ છે ?

રસ્તામાં મને કિશોર મળી ગયો.
મને રસ્તામાં કિશોર મળી ગયો
મળી ગયો મને રસ્તામાં કિશોર
કિશોર મને રસ્તામાં મળી ગયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP