Talati Practice MCQ Part - 4 'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ? રસીકલાલ પરીખ ચુનીલાલ મડિયા ઉમાશંકર જોષી મકરંદ દવે રસીકલાલ પરીખ ચુનીલાલ મડિયા ઉમાશંકર જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો Aની આવક B કરતાં 150 ટકા વધારે છે, તો Bની આવક Aની આવક કરતાં કેટલા ટકા ઓછી છે ? 40% 80% 60% 75% 40% 80% 60% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વિરુદ્ધાર્થી અર્થવાળો શબ્દ આપો :– ‘આરોહ' પ્રરોહ અવરોહ વિદ્રોહ વિરહ પ્રરોહ અવરોહ વિદ્રોહ વિરહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુ શાહનું નિધન થયું છે. તેમનો જન્મ કયા થયો હતો ? વાલોડ સોનગઢ વ્યારા મોરબી વાલોડ સોનગઢ વ્યારા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ? વક્રીભવન મરીચિકા વિભાજન લૂમીંગ વક્રીભવન મરીચિકા વિભાજન લૂમીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP